અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

 

◆ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

◆ બાળકો દ્વારા શિક્ષણના મહત્ત્વ અને વ્યસન મુક્તિ વિષય ઉપર સુંદર નાટક રજૂ કરાયું

◆ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ નિમિત્તે અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ સ્પ્રિંગ ઑફ લાઇફ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ‘સંકલ્પ’ હબ ફોર એમ્પવારમેન્ટ ઑફ વિમેન ટીમ દ્વારા સત્ય જીવન લેપ્રસી સંઘ કૉલોની, સંતોષનગર, બહેરામપુરા ખાતે શિક્ષણના મહત્ત્વને ઉજાગર કરતો જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.



◆ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો ◆ બાળકો દ્વારા શિક્ષણના મહત્ત્વ અને વ્યસન મુક્તિ વિષય...

Posted by Info Ahmedabad GoG on Sunday, September 8, 2024

Comments

Popular posts from this blog

શિક્ષક અરવિંદભાઈ વાઘેલાના રચનાત્મક પ્રયાસને કારણે વિરમગામની સૂરજગઢ સરકારી શાળાની આગવી ઓળખ બની

તરણેતરના મેળામાં યોજાયેલી દેશી જાતિના શ્રેષ્ઠ પશુઓની રાજ્યકક્ષાની સ્પર્ધામાં પીરાણા ગામના કાંકરેજ જાતિના સાંઢે દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો.

શ્રી અરવિંદ વેગડાના મુખેથી ગુજરાતી ભાષાનું મહાત્મ્ય માણો