શિક્ષક અરવિંદભાઈ વાઘેલાના રચનાત્મક પ્રયાસને કારણે વિરમગામની સૂરજગઢ સરકારી શાળાની આગવી ઓળખ બની
◆ ક્યાંક રોમન અંકો, ક્યાંક શોધ અને શોધકોના નામ, ક્યાંક વૈજ્ઞાનિક પ્રયોગોમાં ઉપયોગમાં લેવાતા પત્રોના ચિત્રો છે, તો વળી ક્યાંક વેદ-પુરાણોના શ્લોકો, ક્યાંક ગુજરાતી અંગ્રેજી મહિનાઓ દર્શાવતી આકૃતિ દોરાયેલી છે, તો ક્યાંક સમય દર્શાવતી ઘડિયાળ દૃશ્યમાન થાય છે. આમ, શાળાનું પટાંગણ જ જાણે વિદ્યાર્થીઓને વિવિધ વિષયોના પાઠ ભણાવતું હોય એમ લાગે.
◆ શિક્ષક અરવિંદભાઈ વાઘેલાના રચનાત્મક પ્રયાસને કારણે વિરમગામની સૂરજગઢ સરકારી શાળાની આગવી ઓળખ બની
◆ બાળકોને સરળતાથી સમજાય તે પ્રકારે દોરાયેલાં ચિત્રોથી અઘરા વિષય પણ સહેલા બની ગયા
CMO Gujarat Gujarat Information Bhupendra Patel Collector Ahmedabad Ddo Ahmedabad
#mahitigujarat #GOGConnect #teachersday
◆ ક્યાંક રોમન અંકો, ક્યાંક શોધ અને શોધકોના નામ, ક્યાંક વૈજ્ઞાનિક પ્રયોગોમાં ઉપયોગમાં લેવાતા પત્રોના ચિત્રો છે, તો વળી...
Posted by Info Ahmedabad GoG on Wednesday, September 4, 2024
Comments
Post a Comment