શાળાને બાળકોથી હરીભરી અને હરિયાળી બનાવવા મથતા શિક્ષક ડૉ. કેતન ઠાકોર.
◆ શાળાને બાળકોથી હરીભરી અને હરિયાળી બનાવવા મથતા શિક્ષક ડૉ. કેતન ઠાકોર.
◆ અમદાવાદની સાબરમતી પ્રાથમિક શાળા નં.-7ના ભાષા શિક્ષક ડૉ. કેતનભાઈ અમદાવાદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પોંખાયા
◆ એક સમયે શાળામાં માંડ પાંચ-છ વૃક્ષો હતાં, આજે 500થી વધુ છોડ-વૃક્ષની હરિયાળીથી ખીલી ઊઠી છે શાળા.
◆ શાળાને બાળકોથી હરીભરી અને હરિયાળી બનાવવા મથતા શિક્ષક ડૉ. કેતન ઠાકોર. ◆ અમદાવાદની સાબરમતી પ્રાથમિક શાળા નં.-7ના ભાષા...
Posted by Info Ahmedabad GoG on Thursday, September 5, 2024
Comments
Post a Comment